All Information about Dandi Yatra – દાંડિયાત્રા વિષે પૂરી માહિતી
1. ગોળમેજી પરિષદ પહેલા ૧૧ મુદ્દા પર ચર્ચા કરવાનૂ ગાંધીજી એ વાઇસરોય ઇરવીન ક્યુ હતુ પરંતુ એના પર ધારાસભામા ચર્ચા ના થતા ગાંધીજી એ કઇ લડત શરુ કરવાનૂ એલાન કર્યુ?
જવાબ – સવિનય કાનુનભંગની લડત
2. દાંડિ યાત્રા એ કઇ લડતનો એક ભાગ છે?
જવાબ – સવિનય કાનુન ભંગ
3. ફેબ્રુઆરી ૧૯૩૦ મા ક્યા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતીમા સવિનય કાનુન ભંગ લડત કરવાનૉ ઠરાવ કરવામા આવ્યો
જવાબ – અમદાવાદ
4. દાંડીયાત્રા બદલપુર ને બદલે દાંડિ સુધી રાખવનુ સુચન કોણે કર્યુ હતૂ?
જવાબ – કલ્યાણજી મહેતા
5. ૧૨ માર્ચ ૧૯૩૦ સાબરતી આશ્રમ મા પ્રાર્થનાસભા કોણે રધુપતી રાધવ રાજા રામ ધૂન ગાઇ હતી
જવાબ – શ્રી નારાયણ ખરે
6. દાંડિયાત્રા પ્રસ્થાન સમયે લોકોના આગ્રહથી .શ્રી ખરેએ કયુ ભજન ગવડાવ્યુ હતૂ
જવાબ – હરિનો મારગ છે સુરાનો કાયરનૂ નહિ કામ જો( પ્રિતમ)
7. દાંડિયાત્રા પહેલા સરદાર પટેલની ધરપકડ ૭ માર્ચે રાસ ગામેથી કરવામા આવી જેથી દાંડિયાત્રાના પ્રથમ બલિદાની સરદાર કહેવાય છે.આ રાસ ગામ ક્યા જિલ્લામા આવ્યુ?
જવાબ – ખેડા
8. દાંડિયાત્રા મા ગાંધીજી ના પરિવારના કુલ ૫ સભ્યો એ ( ગાંધીજી સહિત) ભાગ લીધો હતો, પ્રસ્થાન સમયે કસ્તુરબાએ ગાંદીનીએ ટિળક કર્યુ હતુ એ પાંચ સભ્યો કોણ હતા ?
જવાબ – ગાંધીજી , કસ્તુરબા ,પુત્ર રામદાસ અને મણિલાલ ,પૌત્ર હરિલાલ ગાંધી
9. દાંડિયાત્રા પછી ગાંધીજીના પૌત્ર હરિલાલ ગાંધીની ધરપકડ ક્યાથી કરવામા આવી હતી ( ૬ એપ્રિલ)
જવાબ – ભિમરાડ ગામેથી
10. દાંડિયાત્રામા ગાંધીજી રહિત કેટલા સભ્યો એ ભાગ લીધૉ હતો ( શરુઆતમા)
જવાબ – ૭૮(.+૧ ગાંધીજી) + બે સભ્યો વચ્ચે થી જોડાયા હતા
11. દાંડિયાત્રાના( ૨૪૧ માઇલ)( ૩૮૫ કિમી) પ્રથમ વિસામો અને પ્રથમ રાત્રી રોકાણ ક્યા થયા હતા?
જવાબ – વિસામો – ચંટોળા તળાવ
રાત્રિ રોકાણ- અસલાલી
12. હવે ઇન્તજાર ની ધડીયો પુરી થઇ ગઇ છે મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે – આવૂ ગાંધિજિએ કોને પત્રમા લખ્યુ હતુ ( દાંડિયાત્રા પહેલા)
જવાબ – વાઇસરોય ઇરવિન ને
13. દાંડિયાત્રા દરમિયાન ગાંધીજી મુક્તીદાતા નુ બિરુદ કોણે આપ્યુ હતૂ
જવાબ – સરોજની નાયડુ
14. ઇગંલેન્ડના ક્યા પત્રકારે દાંડિયાત્રાનો રિપોર્ટ મેંચેસ્ટર ગાર્ડિયન મા છાપ્યો હતો?
જવાબ – બ્રેલ્સફર્ડ
15. દાંડિયાત્રા પછી ગાંધીજિનિ ધરપકડ ક્યારે થઇ હતી?
જવાબ – ૫-૫-૩૦ ( કરાડી)
16. દાંડિયાત્રા પછી બોદાલી ગાંમમા કુહાડીથી ખજુરી કાપી ને કાયદાનો ભંગ કરવા જતા કોનુ મૃત્યુ થયુ હતુ જેને ગાંધીજિએ શુદ્ધ બલિદાન ઓળખાવ્યુ હતૂ
જવાબ – વિઠલભાઇ લલ્લુ ભાઇ પટેલ
16. દાંડિમા દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કોણે કર્યુ હતૂ
જવાબ – સિરાજુદિન વાસી શેઠ
17. દાંડી સ્મારક નુ ઉદધાટન કોણે કર્યુ હતૂ
જવાબ – જવાહરલાલ નહેરુ એ ( ૬ એપ્રિલ ૧૯૬૧)