Gujarat Gujarati Govt. Material IMP Exam Material

All Information about Dandi Yatra – દાંડિયાત્રા વિષે પૂરી માહિતી

All Information about Dandi Yatra - દાંડિયાત્રા વિષે પૂરી માહિતી

All Information about Dandi Yatra – દાંડિયાત્રા વિષે પૂરી માહિતી

1. ગોળમેજી પરિષદ પહેલા ૧૧ મુદ્દા પર ચર્ચા કરવાનૂ ગાંધીજી એ વાઇસરોય ઇરવીન ક્યુ હતુ પરંતુ એના પર ધારાસભામા ચર્ચા ના થતા ગાંધીજી એ કઇ લડત શરુ કરવાનૂ એલાન કર્યુ?

જવાબ – સવિનય કાનુનભંગની લડત

2. દાંડિ યાત્રા એ કઇ લડતનો એક ભાગ છે?

જવાબ – સવિનય કાનુન ભંગ

3. ફેબ્રુઆરી ૧૯૩૦ મા ક્યા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતીમા સવિનય કાનુન ભંગ લડત કરવાનૉ ઠરાવ કરવામા આવ્યો

જવાબ – અમદાવાદ

4. દાંડીયાત્રા બદલપુર ને બદલે દાંડિ સુધી રાખવનુ સુચન કોણે કર્યુ હતૂ?

જવાબ – કલ્યાણજી મહેતા

5. ૧૨ માર્ચ ૧૯૩૦ સાબરતી આશ્રમ મા પ્રાર્થનાસભા કોણે રધુપતી રાધવ રાજા રામ ધૂન ગાઇ હતી

જવાબ – શ્રી નારાયણ ખરે

6. દાંડિયાત્રા પ્રસ્થાન સમયે લોકોના આગ્રહથી .શ્રી ખરેએ કયુ ભજન ગવડાવ્યુ હતૂ

જવાબ – હરિનો મારગ છે સુરાનો કાયરનૂ નહિ કામ જો( પ્રિતમ)

7. દાંડિયાત્રા પહેલા સરદાર પટેલની ધરપકડ ૭ માર્ચે રાસ ગામેથી કરવામા આવી જેથી દાંડિયાત્રાના પ્રથમ બલિદાની સરદાર કહેવાય છે.આ રાસ ગામ ક્યા જિલ્લામા આવ્યુ?

 જવાબ – ખેડા

8. દાંડિયાત્રા મા ગાંધીજી ના પરિવારના કુલ ૫ સભ્યો એ ( ગાંધીજી સહિત) ભાગ લીધો હતો, પ્રસ્થાન સમયે કસ્તુરબાએ ગાંદીનીએ ટિળક કર્યુ હતુ એ પાંચ સભ્યો કોણ હતા ?

 જવાબ – ગાંધીજી , કસ્તુરબા ,પુત્ર રામદાસ અને મણિલાલ ,પૌત્ર હરિલાલ ગાંધી

9. દાંડિયાત્રા પછી ગાંધીજીના પૌત્ર હરિલાલ ગાંધીની ધરપકડ ક્યાથી કરવામા આવી હતી ( ૬ એપ્રિલ)

જવાબ – ભિમરાડ ગામેથી

10. દાંડિયાત્રામા ગાંધીજી રહિત કેટલા સભ્યો એ ભાગ લીધૉ હતો ( શરુઆતમા)

જવાબ – ૭૮(.+૧ ગાંધીજી) + બે સભ્યો વચ્ચે થી જોડાયા હતા

11. દાંડિયાત્રાના( ૨૪૧ માઇલ)( ૩૮૫ કિમી) પ્રથમ વિસામો અને પ્રથમ રાત્રી રોકાણ ક્યા થયા હતા?

 જવાબ – વિસામો – ચંટોળા તળાવ
    રાત્રિ રોકાણ- અસલાલી

12. હવે ઇન્તજાર ની ધડીયો પુરી થઇ ગઇ છે મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે – આવૂ ગાંધિજિએ કોને પત્રમા લખ્યુ હતુ ( દાંડિયાત્રા પહેલા)

 જવાબ – વાઇસરોય ઇરવિન ને

13. દાંડિયાત્રા દરમિયાન ગાંધીજી મુક્તીદાતા નુ બિરુદ કોણે આપ્યુ હતૂ

 જવાબ – સરોજની નાયડુ

14. ઇગંલેન્ડના ક્યા પત્રકારે દાંડિયાત્રાનો રિપોર્ટ મેંચેસ્ટર ગાર્ડિયન મા છાપ્યો હતો?

 જવાબ – બ્રેલ્સફર્ડ

15. દાંડિયાત્રા પછી ગાંધીજિનિ ધરપકડ ક્યારે થઇ હતી?

જવાબ –  ૫-૫-૩૦ ( કરાડી)

16. દાંડિયાત્રા પછી બોદાલી ગાંમમા કુહાડીથી ખજુરી કાપી ને કાયદાનો ભંગ કરવા જતા કોનુ મૃત્યુ થયુ હતુ જેને ગાંધીજિએ શુદ્ધ બલિદાન ઓળખાવ્યુ હતૂ

જવાબ –  વિઠલભાઇ લલ્લુ ભાઇ પટેલ

16. દાંડિમા દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કોણે કર્યુ હતૂ

 જવાબ – સિરાજુદિન વાસી શેઠ

17. દાંડી સ્મારક નુ ઉદધાટન કોણે કર્યુ હતૂ

 જવાબ – જવાહરલાલ નહેરુ એ ( ૬ એપ્રિલ ૧૯૬૧)

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment